Posts

IPL-2025નો કાર્યક્રમ જાહેર કુલ મળીને ૭૪ મુકાબલા ખેલાશે અને આ વખતે ૧૩ સ્થળોએ ટી-૨૦નો રોમાંચ જોવા મળશે

Image
  IPL-2025નો કાર્યક્રમ જાહેર : ૨૨ માર્ચે કોલકાતા અને બેંગાલુરુ વચ્ચે પ્રથમ મુકાબલો ૨૫મી મે ના રોજ કોલકાતાના ઈડનગાર્ડનમાં ફાઈનલ રમાશે ▪️૨૨/૩ કોલકાતા વિ. બેંગાલુરુ ઈડનગાર્ડન સાંજે ૭.૩૦થી ▪️૨૩/૩ હૈદરાબાદ વિ. રાજસ્થાન હૈદરાબાદ બપોરે ૩.૩૦થી ▪️૨૩/૩ ચેન્નાઈ વિ. મુંબઈ ચેન્નાઈ સાંજે ૭.૩૦થી ▪️૨૪/૩ દિલ્હી વિ. લખનઉ વિશાખાપટ્ટનમ સાંજે ૭.૩૦થી ▪️૨૫/૩ ગુજરાત વિ. પંજાબ અમદાવાદ સાંજે ૭.૩૦થી ▪️૨૬/૩ રાજસ્થાન વિ. કોલકાતા ગુવાહાટી સાંજે ૭.૩૦થી ▪️૨૭/૩ હૈદરાબાદ વિ. લખનઉ હૈદરાબાદ સાંજે ૭.૩૦થી ▪️૨૮/૩ ચેન્નાઈ વિ. બેંગાલુરુ ચેન્નાઈ સાંજે ૭.૩૦થી ▪️૨૯/૩ ગુજરાત વિ. મુંબઈ અમદાવાદ સાંજે ૭.૩૦થી ▪️૩૦/૩ દિલ્હી વિ. હૈદરાબાદ વિશાખાપટ્ટનમ બપોરે ૩.૩૦થી ▪️૩૦/૩ રાજસ્થાન વિ. ચેન્નાઈ ગુવાહાટી સાંજે ૭.૩૦થી ▪️૩૧/૩ મુંબઈ વિ. કોલકાતા વાનખેડે સાંજે ૭.૩૦થી ▪️૧/૪ લખનઉ વિ. પંજાબ લખનઉ સાંજે ૭.૩૦થી ▪️૨/૪ બેંગાલુરુ વિ. ગુજરાત બેંગાલુરુ સાંજે ૭.૩૦થી ▪️૩/૪ કોલકાતા વિ. હૈદરાબાદ ઈડનગાર્ડન સાંજે ૭.૩૦થી ▪️૪/૪ લખનઉ વિ. મુંબઈ સાંજે ૭.૩૦થી ▪️૫.૪ ચેન્નાઈ વિ. દિલ્હી ચેન્નાઈ બપોરે ૩.૩૦થી ▪️૫/૪ પંજાબ વિ. રાજસ્થાન મુલ્લાનપુર સાંજે ૭.૩૦થી ▪️૬/૪ કોલકા...

શ્રી રામદેવપીર બાર બીજના ધણી

Image
  રામદેવપીરને બાર બીજના ધણી કેમ કહેવાય છે,, સર્વે પ્રથમ તો આપણે ભીતર બાર બીજ કેમ છે અને એમનુ સ્થાન કેમ છે એ જાણીશું (૧) કુરમ બીજ,, સ્થાન મુત્રાશય,, ( ૨) ઉત્પતી બીજ,,સ્થાન લીંગ,,  (૩) વાસના બીજ,, સ્થાન, વિચાર,, સંકલ્પ વિકલ્પ,,  (૪) બુંદ બીજ,, સ્થાન,, ત્રિકુટી,,,, (૫) વચન બીજ,, સ્થાન ઉર્જાશકિત,,, (૬) કર્મબીજ, સ્થાન મન,,,  (૭) ઓહંકાર બીજ,, સ્થાન સમ્રગ કાયા,,  (૮) રજજ બીજ,, સ્થાન યોની,,,  (૯) અલીલ બીજ,, સ્થાન નાભી,,,  (૧૦) પ્રેમ બીજ,સ્થાન બ્રહ્માંડ, (૧૧) નાદ બીજ,, સ્થાન શબ્દ,,  (૧૨) બ્રહ્મ બીજ,, સ્થાન ૐ કાર, ,   આ રીતે ભિતર બીજ અને એમનુ સ્થાન છે,, હવે આપણે બારે બાર બીજે શુ શુ પ્રગટ થયુ એ જાણશુ ,,,  (૧) પ્રથમ બીજે હુવા ૐ કારા,,, એટલે ત્રણ માત્રા પ્રગટ। થય છે,, અકાર,, મકાર,, અને ઉકાર,,  (૨) બીજી બીજે શીવ શકતિ પ્રગટયા,,,એટલે ભીતર શ્વાસ ઉશ્વાસ,, ચંદ્ર નાડી સુર્ય,,, આમા લોયણ બા પુરાવો આપે છે,, જીરે લાખા શ્વાસ ને શિવ અને ઉશ્વાસ ને શકતિ જાણીએ રે,, એની બતાવુ તમને જુગતી,,  (૩) ત્રીજી બીજે,,ત્રણ ગુણ પ્રગટીયા,રજોગુણ,,તમોગુણ અને સત્વગુણ...

નવિનભાઈ જયપાલ

Image
સત્ય એજ ઈશ્વર છે ઊર્જા એજ પરમેશ્વર છે માનવ ધર્મ એજ સાચું ધર્મ છે ધર્મ એટલે નીતિ પર ચાલવું સત્યનું અનુસરણ કરવું આપણે જીવીએ છીએ ખોરાક અને પોષક તત્વો દ્વારા એમાં રહેલી ઉર્જા દ્વારા ગીતામાં કૃષ્ણજી કહે જ છે કે, હું દરેક કણમાં સમાયેલ છું ધરતી પર દરેક પદાર્થ કાંઈક ગુણધર્મ ધરાવે છે મતલબ ઉર્જા શક્તિ રૂપે    દુનિયામાં ચમત્કાર જેવી વસ્તુ કાઇજ નથી જે ચમત્કાર થાય છે એ બધા વિજ્ઞાનને આભારી છે ... મોક્ષ, ચોર્યાસીના ફેરા, પૂર્વ જન્મ, સ્વર્ગ-નર્ક, ગ્રહ, નક્ષત્ર, રાશિ, ભવિષ્ય, ભૂતપ્રેત, કરિશ્મા, દિવ્યશક્તિ, પરચા એ બધું કાલ્પનિક અને ઉપજાવી કાઢેલ વસ્તુ છે જેના ભય દ્વારા માણસ અંધશ્રદ્ધા તરફ ધકેલાય છે  ───────⊱◈◈◈⊰─────── અંજાર શહેરમાં રીક્ષા ભાડે મેળવવા માટે તથા સલામત અને આરામદાયક મુસાફરી માટે કાર અને બસના અનુભવી દ્રાઈવર   સંપર્ક કરો:- નવિનભાઈ કેશવજી જયપાલ મફતનગર અંજાર-ક્ચ્છ મો:-9429081631 અનુસરો:- 👉YouTube    👉Facebook   👉Instagram   👉Twitter   👉Telegram 👉WhatsApp 👉 Threads ...આત્મા એક કલ્પના છે અષ્ટાવક્ર ગીતા અધ્યાય સાતમાં લખેલ છે કે આત્મા શરીરમાં નથી શર...

વીર મેઘમાયો

Image
  *જય અલખધણી🙏🏻 જય ગત્ ગંગા* *"આજની ઘડી રળિયામણી કે મારા વીર મેઘ માયા ની વધામણી રે "* " *માતા ગંગાબાઈ નું જાયો પિતા ધરમશી વણકર નું દેવ તણું અવતારી દીકરો રે* *જેનું વીર માયો છે જગમાં વિખ્યાત નામ જેણે જનહિતાર્થે દેહ બલીદાન આપ્યું એ હરખુ બાઈના ભરથાર રે*" *આજે આપણા મેઘવાળ સમાજના ક્રાન્તિકારી અંને આપણને સર્વે બંધનોથી મુક્ત કરાવનારા આપણા વીર મેઘ વંશી રખેશ્વર જેમનું નામ ઈતિહાસ ના પાને સોનેરી અક્ષરોથી કંડરાઈ ગયું હોય તેવા મહા બલી વીર મેઘ માયા દેવની આજે જન્મજયંતિ છે તો ખરેખર આપણે આવા વીર અને દેવ ની જન્મજયંતિ સાથે બલીદાન દિવસ ભુલવું નજોઈએ. મેઘ વંશી વીર મેઘમાયા* *માતા ગંગાબાઈ (ખેતબાઈ), પિતા ધરમશીભાઈ વણકર* *પત્ની હરખુબાઈ(મરઘાબાઈ)* *જન્મ ધોળકા તાલુકાના રનોડા (રણોડા).ગામ વિ.સ.૧૧૪૫ ભાદરવા સુદ નોમ* *ઈ.સ. તા. ૧૦૮૯ સપ્ટેમ્બર*  *બલીદાન (સમાધી)- સહસ્ત્રલિંગ સરોવર,અણહિલવાડ (પાટણ). વિ.સ. ૧૧૯૪ મહા સુદ સાતમ* *ઈ.સ.તા.૧૧૪૦ ફેબ્રુઆરી* *મેઘ વંશી વીર મેઘ માયા દેવ ની જન્મજયંતિ નિમિત્તે મારા સ્નેહી જનોને મારા પરિવાર દ્વારા અઢળક અઢળક શુભકામનાઓ* *લિ... ચિત્રકાર નાનજીભાઈ રાઠોડ (ગોરડિયા) અંજાર...

મારવાડા મેઘવાળ સમાજ જો આ નિયમો નો પાલન કરે તો સમજી લો ૯૦% સમસ્યા ખતમ.

Image
  મારવાડા મેઘવાળ સમાજ જો આ નિયમો નો પાલન કરે તો સમજી લો ૯૦% સમસ્યા ખતમ.  ✨છઠ્ઠી ના નિયમો:  (૧) બાળક અર્થાત્ બાળકી ની જન્મની છઠ્ઠી પર માત્ર સામાજિક નિયમ અનુસાર છઠ્ઠી ઉજવણી કરવી.  (૨) સાદું ભોજન બનાવવું. ✨ સગપણ ના નિયમો: (૧) સગપણમાં છોકરા પક્ષ દ્વારા કન્યા માંટે વીંટી, શ્રૃંગાર સામગ્રી, સોગાત (ગિફ્ટ) વગેરે લાવવા નહી. માત્ર સગપણ સાડી, બંગડીઓ, ચાંદલો જ આપવો. (૨) સગપણમાં કન્યા પક્ષ દ્વારા છોકરા પક્ષ છોકરા માંટે વીંટી કે કોઈ અન્ય સોગાત (ગિફ્ટ) આપવી નહી.  (૩) સગપણ માં બનને પક્ષના કુલ્લ ૬૦ સાઈઠ વ્યક્તિઓની સંખ્યા હોવી જોઈએ. (૩૦ વર પક્ષ અને ૩૦ કન્યા પક્ષ) તેથી વધુ એક પણ વ્યક્તિની મંજૂરી નહીં. (૪) સગપણ માં બનને પક્ષોએ મારાજ બ્રાહ્મણ ને સમાજ દ્વારા નક્કી કરેલ દાન સિવાય કોઈએ પણ અન્ય રકમ આપવી નહી.  (૫) સગપણ માં છોકરા, છોકરાના પિતા, છોકરાની માતા (જો હયાત ન હોય તો ) દાદા, દાદી, કાકા, કાકી એમ કૂલ્લ ૩ ત્રણ જણને જ ઓઢામણી કરવી. (૬) સગપણ માં કન્યા પક્ષ દ્વારા છોકરા માટે કોઈ પણ અલગ સભા મંડપ (સ્ટેજ) નો ખર્ચ કરવો નહિ.  (૭) સગપણમાં કન્યાના ઘરે કોઈ નવું નિયમ ના કરવું જેમ ક...

સરકારી યોજનાઓ

Image
મુખ્યમંત્રી રાહતફંડ (આરોગ્યલક્ષી ખર્ચમાં સહાય અર્થે ) પ્રસ્તાવના - કીડની/ હ્રદય/ કેન્સર/ લીવરના રોગની સારવાર/ ઓપરેશનના ખર્ચને પહોચી વળવા માટે માન. મુખ્યમંત્રીશ્રીના રાહતફંડમાંથી સરકારશ્રીએ નક્કી કરેલ જે-તે હોસ્પિટલના નામે પેનલ ધ્વારા નક્કી કરેલ નિયમાનુસાર રકમ નો ચેક આપવામાં આવે છે. ઉપરોક્ત રોગ ધરાવતા દર્દી પાસે જો મુખ્યમંત્રી માં અમૃતમ/વાત્સલ્ય યોજના અથવા પ્રધાનમંત્રી આરોગ્ય યોજના કાર્ડ (આયુષ્યમાન કાર્ડ) હોય પરંતુ સારવાર માટેની રકમ નો અંદાજ ૫ લાખ થી વધુ હોઈ તો મુખ્યમંત્રી રાહતફંડમાં સહાય માટે આવેદન કરી શકાય છે. શરતો - 1 . આવેદન કરનાર ની પારિવારિક વાર્ષિક આવક રૂ.૧,૫૦,૦૦૦/- થી ઓછી હોવી જોઈએ. 2 . દર્દીને હોસ્પિટલ ધ્વારા આપેલ અંદાજ મુજબ ઓપરેશન ખર્ચ ચૂકવેલ ના હોવો જોઈએ કે ઓપરેશન આવેદન આપવા પહેલા કરાવવું જોઈએ નહિ. 3 . આવેદન કરનાર કુટુંબ ના કોઈ પણ સભ્ય નોકરી કે વ્યવસાય કે પેન્શનના ભાગરૂપે રિએમ્બર્સ્મેન્ટ (ખર્ચ સરભર) નો લાભ મેળવતા ના હોવા જોઈએ અથવા કોઈપણ પ્રકારના વીમાના રક્ષાન હેઠળ વળતર નો લાભ લીધેલ ના હોવો જોઈએ. 4 . દર્દીએ સારવાર/ઓપરેશન માટે અગાઉ માન.મુખ્યમંત્રીશ્રી ના રાહતફંડ માં આગાઉ અરજી ક...

નગરપાલિકા એટલે શું?

Image
  નગરપાલિકાના કાર્યો, સત્તા અને જવાબદારી વિશે વીશેષ  નગરપાલિકા એટલે શું?   સત્તાનુ વિકેન્દ્રીકરણ કરવાના ભાગરૂપે બંધારણમાં ૭૩મો અને ૭૪મો સુધારો કરી ગ્રામ, તાલુકા, જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકા અને મહાનગરપાલિકા જેવી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે. નાના-નાના કામ માટે  પ્રજાને ઉપરી કચેરી સુધી લાંબુ ન થવુ પડે એટલા માટે સત્તાનુ વિભાજન કરી સ્થાનિક લેવલ ઉપર સ્વાયત્ત સંસ્થાઓને સત્તા આપવાની બંધારણીય જોગવાઈ છે. નગરપાલિકાઓ અને પંચાયતો પ્રજાને મહત્તમ સેવાઓ પુરી પાડવા માટે હોય છે પરંતુ નાગરિક તરીકે આપણે કાયદાઓ જાણતા ન હોવાના કારણે આપણી સાથે અન્યાય થાય છે. બોલે ગુજરાત કાયદાકીય જાગૃતિ ફેલાવવાનુ કામ કરે છે જેમા આજે આપણે નગરપાલિકા વિશે જાણવાનો પ્રયાસ કરીશુ. નગરપાલિકા એટલે શું? નગરપાલિકા એ શહેરી/ટાઈન વિસ્તાર માટેની લોકોથી, લોકો વડે, લોકો માટે ચાલતી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે. નગરપાલિકાને ચોક્કસ હદ હોય છે અને તેમાં રહેતા લોકો તે સ્થાનિક સંચાલનની હદ નીચે આવે છે. નગરપાલિકા દ્વારા મુખ્યત્વે શહેરના વિકાસથી માંડીને લોકોની મૂળભૂત જરૂરિયાતો પૂર્ણ કરવાની કામગીરી કરવામાં આવે ...

આયર્લેન્ડ લોકશાહી નું જ્વલંત ઉદાહરણ છે.

Image
આયર્લેન્ડ લોકશાહી નું જ્વલંત ઉદાહરણ છે ત્યાંનું લોકતંત્ર પોપ્યુલીઝ્મ નો અભીગમ ધરાવે છે. જેમાં કોઈપણ ચૂંટાયેલી લોકતાંત્રિક સરકાર એવું માને છે કે, સામાન્ય લોકો ના અધિકાર પર એલિટ લોકોનો સીધો કે આડકતરો કબ્જો હોય છે. લોકતંત્રમાં આવી સ્થિતિ હરગીઝ ન હોવી જોઈએ.  એટલે સરકારમાં ચુંટાયેલા પ્રતિનિધિ પર એ જવાબદારી છે કે તેણે સામાન્ય લોકો જેવો જ જાહેરમાં વ્યવહાર કરવો જોઈએ. આયર્લેન્ડ ના પ્રધાનમંત્રી આ અભિગમ ને સાર્થક કરવા સાયકલ ચલાવી ઓફિસે જાય છે. અને તે દરમ્યાન કોઈ સામાન્ય નાગરિક તેમને હાથ ઊંચો કરી “હેલ્લો” કહે તો તેમને આ અભિવાદન ઝીલી સામે સસ્મિત પ્રત્યુતર આપવો પડે છે. જો આવું ના કરે તો મોટો વિવાદ થઈ શકે છે.  ભારતમાં પણ આવી વ્યવસ્થા થઈ શકે પણ ભારતના નાગરિકો પોતાને પ્રજા માને છે. અને જ્યાં પ્રજા હોય ત્યાં રાજા હોય. આપણને એક કુટેવ પડી છે આપણાથી કોઈ ઉપર હોય તેને રાજા સમજીએ છીએ. અહીં લોકતંત્રનું મહત્વ અને પોતાના અધિકારો અને હક્કો ના જાણતો સામાન્ય માણસ પટ્ટાવાળા ને, પટાવાળો ક્લાર્કને, ક્લાર્ક હેડ ક્લાર્ક ને, હેડ ક્લાર્ક અધિકારીને, અધિકારી સચિવ ને, સચિવ નેતાને, અને નેતા પ્રધાનમંત્રીને, અને પ્રધાન...

એવી ભકિત કરો તો હરજી અગમભેદ જાણો

Image
એવી ભકિત કરો તો હરજી અગમભેદ જાણો પરમ ભકત શ્રી ભાટી હરજી ને ભાદરવા સુદ બીજના દિવસે સવરા મંડપમાં પીર રામદેવજી નિજાર પ્રબોધ સંભળાવે છે.               II ભજનઃ આરાધ -અર્થ સહિત  II         એવી ભકિત કરો તો હરજી અગમભેદ જાણો એજી તમને કહ્યું તે વચનમાં ચાલો રે હા...  અર્થ: સવરા મંડપમાં બીરાજમાન પીર રામદેવજી મહારાજ ભાટી હરજી ને સંબોધીને કહે છે કેઃ હે હરજી તમે તો ભકત ઉધ્ધવજીના અવતાર છો માટે નિજારી ભક્તિ (આત્મ સ્વરૂપમાં મસ્ત પ્રેમ ભક્તિ) કરો તો પહેલા નિજાર ભકિત યોગનાં અગમ ભેદ ને જાણો. જે બુદ્ધિની સીમાથી પર છે. એવો અગમ દેશ છે કે જયાં બુદ્ધિ પણ નથી પહોંચી શકતી. જેને આદિ અનાદિ મહાપુરૂષો એ સાધન સિધ્ધ કરેલ છે એવા અગમ રહસ્યને જાણો. હે હરજી ! એવા અગમ દેશના ભેદને પુરી રીતે જાણો અને હું તમને જે સત વચન કહું તેને સત્ય માનીને એના આધાર પર આગળ વધો.                                   II ભજન II એવો ધર્મ જનોને હરજી, નિજાર પંથ આદિજુગનો રે એજી ત...

ચિત્રકારશ્રી નાનજીભાઈ રાઠોડ (ગોરડિયા)એ કોરોનાથી બચાવનો સંદેશ કેનવાસ પર અંકિત કર્યો

Image
જય અલખધણી મિત્રો, સમગ્ર વિશ્વમાં કોરોનાને લઇને લોકડાઉન ચાલી રહ્યો છે, જે અંતર્ગત કચ્છમાં પણ લોકડાઉન ચાલી રહ્યો છે,  પરંતુ હજુ ઘણા લોકો એવા પણ છે કે તેમને કોરોના વાઈરસની ગંભીરતાનો ખ્યાલ નથી. આવા લોકોમાં જાગૃતિ લાવવા માટે અંજારના ચિત્રકારશ્રી નાનજીભાઈ (ગોરડિયા)રાઠોડે ચિત્રો બનાવીને લોકોને સંદેશ આપ્યો છે .  વાઈરસથી બચવા તેને ફેલાતો અટકાવવા માટે અંજારના એક ચિત્રકારે પેઇન્ટિંગનો માર્ગ અપનાવ્યો છે. કેનવાસ પર દોરેલું આ પેઇન્ટિંગ સોશિયલ મીડિયા મારફતે જાગૃતિ ફેલાવે છે. આવા સમયે અંજારના ચિત્રકાર નાનજી રાઠોડે કોરોના  વાઈરસ અંગે જાગૃતિ કેળવાય તે માટે બે ચિત્રો બનાવ્યા છે, જેમાં એ દર્શાવવાનો પ્રયાસ કરાયો છે કે ઘરમાં રહેશો તો સુરક્ષિત છો. ઘરમાં રહેવા સિવાય હાલમાં કોઇ બીજો વિકલ્પ નથી. કોરોના વાઈરસ ચરમસીમા પર છે ત્યારે કેટલાક લોકો પરિવાર સાથે ઘરોમાં બંધ છે, ત્યારે કોરોના વાઈરસ સામે બાથ ભીડવા ભારતના રિયલ હીરો એવા ડોક્ટર, પોલીસકર્મીઓ, મીડિયાકર્મીઓ, સફાઇકર્મીઓ, આર્મીના જવાનો તથા  બેન્ક, જીઇબી, હોમ ગાર્ડ,વૈજ્ઞાનિકો દેશી સુરક્ષા માટે પોતાના જીવના જોખમે ૨૪ કલાક ખડેપગે ઊભા છે. આ અંગે ...