Posts

Showing posts from 2020

ચિત્રકારશ્રી નાનજીભાઈ રાઠોડ (ગોરડિયા)એ કોરોનાથી બચાવનો સંદેશ કેનવાસ પર અંકિત કર્યો

Image
જય અલખધણી મિત્રો, સમગ્ર વિશ્વમાં કોરોનાને લઇને લોકડાઉન ચાલી રહ્યો છે, જે અંતર્ગત કચ્છમાં પણ લોકડાઉન ચાલી રહ્યો છે,  પરંતુ હજુ ઘણા લોકો એવા પણ છે કે તેમને કોરોના વાઈરસની ગંભીરતાનો ખ્યાલ નથી. આવા લોકોમાં જાગૃતિ લાવવા માટે અંજારના ચિત્રકારશ્રી નાનજીભાઈ (ગોરડિયા)રાઠોડે ચિત્રો બનાવીને લોકોને સંદેશ આપ્યો છે .  વાઈરસથી બચવા તેને ફેલાતો અટકાવવા માટે અંજારના એક ચિત્રકારે પેઇન્ટિંગનો માર્ગ અપનાવ્યો છે. કેનવાસ પર દોરેલું આ પેઇન્ટિંગ સોશિયલ મીડિયા મારફતે જાગૃતિ ફેલાવે છે. આવા સમયે અંજારના ચિત્રકાર નાનજી રાઠોડે કોરોના  વાઈરસ અંગે જાગૃતિ કેળવાય તે માટે બે ચિત્રો બનાવ્યા છે, જેમાં એ દર્શાવવાનો પ્રયાસ કરાયો છે કે ઘરમાં રહેશો તો સુરક્ષિત છો. ઘરમાં રહેવા સિવાય હાલમાં કોઇ બીજો વિકલ્પ નથી. કોરોના વાઈરસ ચરમસીમા પર છે ત્યારે કેટલાક લોકો પરિવાર સાથે ઘરોમાં બંધ છે, ત્યારે કોરોના વાઈરસ સામે બાથ ભીડવા ભારતના રિયલ હીરો એવા ડોક્ટર, પોલીસકર્મીઓ, મીડિયાકર્મીઓ, સફાઇકર્મીઓ, આર્મીના જવાનો તથા  બેન્ક, જીઇબી, હોમ ગાર્ડ,વૈજ્ઞાનિકો દેશી સુરક્ષા માટે પોતાના જીવના જોખમે ૨૪ કલાક ખડેપગે ઊભા છે. આ અંગે ...

अलख समाचार

Image
મેઘવંશી મારું સમાજની એકતાનુ મંચ એટલે " અલખ સમાચાર " WhatApp ગ્રુપ જય અલખધણી🙏 ◆━━━━━༺♥༻​​━━━━━◆ મિત્રો સમાજના વધારે સભ્યો વોટ્સએપના માધ્યમ દ્વારા એકબીજાથી જોડાયેલા રહે એ માટે અમે વોટ્સઅપ ગ્રુપ બનાવેલ છે જે કોઈ સમાજના ભાઈઓને જોડાવું હોય તો લિંક ઓપન કરીને પોતાનું પૂરું નામ અને ગામનું નામ લખી મેસેજ કરવાનું રહેશે ગુપ નિયમોની પાલનની શરતે અગ્રતાના ક્રમે જોઈન કરવામાં આવશે શ્રી નવીનભાઈ જેપાર CLICK_HERE શ્રી નાનજીભાઈ રાઠોડ CLICK_HERE આપની કોઈ ફરીયાદ, સૂચન કે અભિપ્રાય આપવાનું હોય તો આપેલ લિંકને ઓપન કરીને ફોર્મ ભરવા વિનંતી ~ Click_Hare ગ્રુપ નિયમો :- ■ વ્યક્તિગત મનદુઃખ થાય તેવી પોસ્ટ ના કરવી. ■ કોઈ જાતીય ઉશ્કેરણી જનક પોસ્ટ ના કરવી. ■ કોઈ અન્ય સદસ્ય સાથે વાદ વિવાદ ના કરવું કોઈ સમસ્યા હોય તો એડમીન પેનલ નો સંપર્ક કરવો. ■ ગ્રુપ મા સદસ્યો ની સંખ્યા વધારે હોવાથી એકના એક મેસેજ વારેઘડી ના આવે એનું ધ્યાન રાખશો અને શુભ સવાર માટેના મેસેજ કે ફોટો અથવા તેને લાગતા એકજ મેસેજ બસ છે ■ મા કસમ કે કોઈ અન્ય કસમ આપી ને અંધશ્રધા વાળા મેસેજ ના મુકવા . ■ કોઈ લોભ લાલચ વારા જેવા...

આર્ટિસ્ટ નાનજીભાઈ રાઠોડ

Image
Artist Nanji Rathod અલખના આરાધક અને અલખ આરાધી વાણી ભક્તિ મંડળ ( અંજાર )ના પ્રમુખશ્રી, ચિત્રકાર તથા અલખ સમાચાર વોટ્સેપ ગ્રુપ અંજારના સ્થાપક नमस्कार मेरे दोस्तों मे चित्रकार नानजी राठोड अंजार कच्छ मेरी आर्ट गैलरी मे आपका स्वागत करता हुं Contact Info:- WhatsApp:- Click Facebook:- .. Click Instagram:- .Click Telegram:- ... Click E-mail:- ........ Click આઉટીંગ - સતાપર તા.૨૩/૧૨/૧૮, રવિવાર ના સવારે ૯.૦૦ થી સાંજે ૫.૦૦ સુધી ગોવર્ધન પર્વત, સતાપર તા.અંજાર મધ્યે કચ્છ આર્ટિસ્ટ સોસાયટીનું બીજું આઉટીંગ યોજનામાં આવેલ છે. જેમાં અંજારના ચિત્રકાર નાનજીભાઈ રાઠોડ પોતાની Live water color કલા રજુ કરી હતી माऊट आबु नक्की जील से सनसेट पोईंट रोड वोटर कलर वर्क Water colour outside of Bhuj chhatardi Orange stone सिंदुरीया पाडिया LLDC shrujan Ajrakhpur At Bhuj Kutch. I went to learn Rajasthan famous art Mount Abu Global Summit with Expo Brahama kumari at Santivan of Abu road Rajasthan 26th to 28th September (Global) SavitriBai fule Sanman my live water col...