Posts

Showing posts from January, 2025

શ્રી રામદેવપીર બાર બીજના ધણી

Image
  રામદેવપીરને બાર બીજના ધણી કેમ કહેવાય છે,, સર્વે પ્રથમ તો આપણે ભીતર બાર બીજ કેમ છે અને એમનુ સ્થાન કેમ છે એ જાણીશું (૧) કુરમ બીજ,, સ્થાન મુત્રાશય,, ( ૨) ઉત્પતી બીજ,,સ્થાન લીંગ,,  (૩) વાસના બીજ,, સ્થાન, વિચાર,, સંકલ્પ વિકલ્પ,,  (૪) બુંદ બીજ,, સ્થાન,, ત્રિકુટી,,,, (૫) વચન બીજ,, સ્થાન ઉર્જાશકિત,,, (૬) કર્મબીજ, સ્થાન મન,,,  (૭) ઓહંકાર બીજ,, સ્થાન સમ્રગ કાયા,,  (૮) રજજ બીજ,, સ્થાન યોની,,,  (૯) અલીલ બીજ,, સ્થાન નાભી,,,  (૧૦) પ્રેમ બીજ,સ્થાન બ્રહ્માંડ, (૧૧) નાદ બીજ,, સ્થાન શબ્દ,,  (૧૨) બ્રહ્મ બીજ,, સ્થાન ૐ કાર, ,   આ રીતે ભિતર બીજ અને એમનુ સ્થાન છે,, હવે આપણે બારે બાર બીજે શુ શુ પ્રગટ થયુ એ જાણશુ ,,,  (૧) પ્રથમ બીજે હુવા ૐ કારા,,, એટલે ત્રણ માત્રા પ્રગટ। થય છે,, અકાર,, મકાર,, અને ઉકાર,,  (૨) બીજી બીજે શીવ શકતિ પ્રગટયા,,,એટલે ભીતર શ્વાસ ઉશ્વાસ,, ચંદ્ર નાડી સુર્ય,,, આમા લોયણ બા પુરાવો આપે છે,, જીરે લાખા શ્વાસ ને શિવ અને ઉશ્વાસ ને શકતિ જાણીએ રે,, એની બતાવુ તમને જુગતી,,  (૩) ત્રીજી બીજે,,ત્રણ ગુણ પ્રગટીયા,રજોગુણ,,તમોગુણ અને સત્વગુણ...

નવિનભાઈ જયપાલ

Image
સત્ય એજ ઈશ્વર છે ઊર્જા એજ પરમેશ્વર છે માનવ ધર્મ એજ સાચું ધર્મ છે ધર્મ એટલે નીતિ પર ચાલવું સત્યનું અનુસરણ કરવું આપણે જીવીએ છીએ ખોરાક અને પોષક તત્વો દ્વારા એમાં રહેલી ઉર્જા દ્વારા ગીતામાં કૃષ્ણજી કહે જ છે કે, હું દરેક કણમાં સમાયેલ છું ધરતી પર દરેક પદાર્થ કાંઈક ગુણધર્મ ધરાવે છે મતલબ ઉર્જા શક્તિ રૂપે    દુનિયામાં ચમત્કાર જેવી વસ્તુ કાઇજ નથી જે ચમત્કાર થાય છે એ બધા વિજ્ઞાનને આભારી છે ... મોક્ષ, ચોર્યાસીના ફેરા, પૂર્વ જન્મ, સ્વર્ગ-નર્ક, ગ્રહ, નક્ષત્ર, રાશિ, ભવિષ્ય, ભૂતપ્રેત, કરિશ્મા, દિવ્યશક્તિ, પરચા એ બધું કાલ્પનિક અને ઉપજાવી કાઢેલ વસ્તુ છે જેના ભય દ્વારા માણસ અંધશ્રદ્ધા તરફ ધકેલાય છે  ───────⊱◈◈◈⊰─────── અંજાર શહેરમાં રીક્ષા ભાડે મેળવવા માટે તથા સલામત અને આરામદાયક મુસાફરી માટે કાર અને બસના અનુભવી દ્રાઈવર   સંપર્ક કરો:- નવિનભાઈ કેશવજી જયપાલ મફતનગર અંજાર-ક્ચ્છ મો:-9429081631 અનુસરો:- 👉YouTube    👉Facebook   👉Instagram   👉Twitter   👉Telegram 👉WhatsApp 👉 Threads ...આત્મા એક કલ્પના છે અષ્ટાવક્ર ગીતા અધ્યાય સાતમાં લખેલ છે કે આત્મા શરીરમાં નથી શર...